વડતાલધામના સુપ્રસિદ્ધ ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ : ૨૦૦ વર્ષ જૂની પરંપરા, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ દિવ્ય પ્રસાદ
સિધ્ધાંત મહંત, નડિયાદ: ખેડા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ, જે ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે નિર્મિત મંદિર તરીકે વિશ્વભરમાં જાણીતું છે. ‘ભગવાન શ્રીસ્વામિનારાયણ’નું દીલમાં સ્મરણ થતાં જ વડતાલ ધામનું નામ આજે માનસ પટ પર આવી જ જાય છે. વડતાલધામમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે જાતે અનેક લીલાઓ કરી અનેક હરિભક્તોના દુઃખડાઓ દૂર કર્યા છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે […]

