ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરામાં ભેળસેળયુક્ત ખોરાક વેચનારા આઠ વેપારીઓને રૂ.૪.૯૦ લાખનો દંડ
વડોદરા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએથી એકત્ર કરવામાં આવેલા નમૂનાઓના પ્રયોગશાળાના અહેવાલમાં ગોપીશ્રી ગાયનું ઘી, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટ, શ્રીરામ મસાલા મરચું, ગોપાલ નમકીન અડદ પાપડ અને વેદરાજ મસાલા ધાણાજીરું સહિતના ખાદ્ય પદાર્થો મિસબ્રાન્ડેડ અને […]
