કવિ કાગની અમર વાણી હવે ડિજિટલ અવતારમાં, કાગધામ ખાતે ‘વાણી તો અમરત વદાં’નું વિમોચન
અમરેલી: અમરેલી જિલ્લાના સુપ્રસિદ્ધ કાગધામ મજાદર ખાતે લોકસાહિત્યના આદિપુરુષ પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કાગના ફળિયે કાગની વાતુ’ કાર્યક્રમના ૨૫માં મણકા નિમિત્તે, રાજ્યના માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલી કવિ કાગના જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’ ની નવી આવૃત્તિનું પ્રખ્યાત રામાયણી […]


