ગુજરાત
સૌરાષ્ટ્ર
સોમનાથ અમૃત પર્વ : ‘આવનારા 1000 વર્ષની પ્રેરણાનો ઉત્સવ’, વડાપ્રધાન મોદીએ સોમનાથમાં શૌર્ય અને આસ્થાને વધાવી
વેરાવળ (સોમનાથ): “સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે.” આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જેઓ આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી એટલે કે ‘સોમનાથ અમૃત પર્વ-2026’માં સહભાગી થયા હતા. સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા […]
