ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી તંત્રમાં હવે ઈંધણ બચત અને ‘સાદગી’નો કમાન્ડ, જાણો નવી માર્ગદર્શિકા
ગાંધીનગર: સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિ અને ઇંધણના વધતા ભાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘કરકસર’ની અપીલને ગુજરાત સરકારે મક્કમ પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, સરકાર પેટ્રોલ, ડીઝલ અને વિદેશી […]
