Thursday, 23 April 2026

Tag: BAPS

ગુજરાત મધ્ય ગુજરાત

વિદ્યાનગર BAPS છાત્રાલયના નૂતન મંદિરનો 11મો પાટોત્સવ, 108 વાનગીઓના અન્નકૂટ અને મહાપૂજા સાથે ભવ્ય ઉજવણી

વલ્લભ વિદ્યાનગર: સંસ્કાર, શિક્ષણ અને સ્વવિકાસના ત્રિવેણી સંગમ સમાન BAPS સ્વામિનારાયણ છાત્રાલય, વિદ્યાનગર ખાતે નૂતન મંદિરનો ૧૧મો પાટોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૬૧ વર્ષથી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર સિંચન કરતા આ છાત્રાલયમાં વર્ષ ૨૦૧૬માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ પાટોત્સવમાં સંતો અને હરિભક્તોની વિશાળ હાજરીથી સમગ્ર સંકુલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ : નડિયાદના વાલ્લા ગામે ગાંધીવાદી શિક્ષકને આપી ઐતિહાસિક વિદાય

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં એક અદભૂત અને પ્રેરણાદાયી ઘટના બની છે. વાલ્લા પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી સતત કાર્યરત અને “વર્ગને સ્વર્ગ” બનાવનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા, ગ્રામજનોએ તેમનો એવો ભવ્ય વિદાય સમારોહ યોજ્યો જે વર્ષો સુધી યાદ રહેશે. એક સામાન્ય શિક્ષક તરીકે શરૂઆત કરી આજે તેઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ BAPS મંદિરે ભક્તિનો ઉત્સવ: શાકોત્સવ અને જોળી પર્વમાં ઉમટ્યું હરિભક્તોનું ઘોડાપૂર

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ભક્તિસભર માહોલમાં શાકોત્સવ તેમજ ‘જોળી પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સદગુરુ સંત ત્યાગવલ્લભ સ્વામીના મંગલ સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો હરિભક્તોએ સહભાગી થઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. જોળી પ્રથા: ભક્તોના કલ્યાણનો માર્ગ સદગુરુ ત્યાગવલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવતા જોળી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ભીખુભાઈ પટેલના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી: વલ્લભ વિદ્યાનગર ખાતે ‘અમૃત પર્વ’નો મંગલ ઉત્સવ

વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યા મંડળ (CVM) ના ચેરમેન અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના 75મા જન્મદિવસની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી “75 વર્ષ અમૃત પર્વ” નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે દાયકાઓથી સમર્પિત રહેલા ભીખુભાઈના આ સન્માન સમારોહમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં […]

દેશ-દુનિયા

અબુધાબીના BAPS હિંદુ મંદિર ખાતે ભવ્ય દિવાળીની ઉજવણી : ૧૮ ઓક્ટોબરથી પ્રારંભ

મધ્ય પૂર્વના પ્રથમ પરંપરાગત હિંદુ પથ્થર મંદિર, BAPS હિંદુ મંદિર, અબુધાબી ખાતે આ વર્ષે ભવ્ય દિવાળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો પ્રારંભ ૧૮ ઓક્ટોબરથી થશે અને સોમવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મુખ્ય ઉત્સવો સાથે પરાકાષ્ઠાએ પહોંચશે. મંદિર સંકુલ તહેવારના સમગ્ર સમયગાળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, ભક્તિમય કાર્યક્રમો અને પવિત્ર વિધિઓ સાથે મુલાકાતીઓને આવકારશે. ધનતેરસથી […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: BAPS સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

વડોદરા: ભારતભરમાં ૭૯માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વડોદરાના અટલાદરા ખાતે આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પણ આન, બાન અને શાનથી ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા આઠ દાયકાથી શ્રદ્ધા, સંસ્કાર અને સેવાના કેન્દ્ર તરીકે ઓળખાતા આ મંદિરમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તજનોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરી હતી. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ મંદિરના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic