સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર શહેર અને જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપતા કુલ ₹૬૨૨.૫૨ કરોડના ૬૯ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’, અમૃત યોજના, આરોગ્ય, માર્ગ અને મકાન, સિંચાઈ વિભાગ સહિત વિવિધ ઘટકોની ગ્રાન્ટ હેઠળના મહત્ત્વપૂર્ણ કાર્યોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અર્જુન મોઢવાડિયા તથા […]

