બોર્ડની પરીક્ષાના ટેન્શનને કહો ‘બાય-બાય’, આણંદ વહીવટી તંત્રએ શરૂ કરી ‘પરીક્ષા સારથી’ હેલ્પલાઇન
આણંદ: આગામી ફેબ્રુઆરી અને માર્ચ 2026 માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આજથી “પરીક્ષા સારથી” કાઉન્સેલિંગ હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ […]

