ગુજરાત
સૌરાષ્ટ્ર
જામનગરમાં દિવાળી જેવો માહોલ, PM મોદીના આગમનને વધાવવા રોશનીના અવનવા શણગાર
જામનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે ના રોજ જામનગરની મહેમાનગતિ માણવા આવી રહ્યા છે. વડાપ્રધાનના આ આગમનને ઐતિહાસિક બનાવવા માટે ‘છોટી કાશી’ ગણાતું જામનગર શહેર સોળે શણગાર સજીને સજ્જ થયું છે. એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં અત્યારે […]
