નર્મદાની નારીશક્તિનો કમાલ: ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીથી શર્મિલાબેન બન્યા આત્મનિર્ભર
નર્મદા: આજે જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક મહિલા ખેડૂતે નવી રાહ ચીંધી છે. શર્મિલાબેન વસાવાએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના યોગ્ય માર્ગદર્શન હેઠળ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે. ૧૦ ફૂટ ઊંચા તુવેરના છોડ: […]

