ગુજરાત
મધ્ય ગુજરાત
Vadodara : રખડતા શ્વાનનો આતંક રોકવા હવે GPS સોફ્ટવેરથી થશે ગણતરી, પાલિકાનો એક્શન પ્લાન
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો હાલમાં રખડતા શ્વાનના આતંકથી અત્યંત પરેશાન છે. શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, વડોદરા શહેરમાં રોજિંદા સરેરાશ ૩૫ જેટલા શ્વાન કરડવાના કેસ સામે આવી રહ્યા છે, જેનો અર્થ એ થાય કે દર વર્ષે અંદાજે સરેરાશ ૧૨,૦૦૦ જેટલા નાગરિકો રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે. વર્ષ […]
