વડોદરામાં ૧૭મો રોજગાર મેળો :૮૬ ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા
વડોદરા શહેર આજે ૧૭મા રોજગાર મેળાનું યજમાન બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ રોજગાર મેળામાં વડોદરાના ૮૬ ઉમેદવારોને રોજગારના અવસર મળ્યા હતા. દેશભરમાં આજે ૪૦ સ્થળોએ એકસાથે રોજગાર મેળા યોજાયા, જેમાં કુલ ૫૧ હજારથી વધુ […]

