ગુજરાત
મધ્ય ગુજરાત
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : ૨૯ એપ્રિલ સુધી એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર કડક પ્રતિબંધ
આણંદ: આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ […]
