અમદાવાદ : વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં આગ, ૮ શ્રમિકોના મોત, PM મોદીએ કરી મોટી જાહેરાત!
અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલ-ગતરાડ રોડ ઉપર ગેરકાયદેસર રીતે ધમધમતી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૫ થી વધુ લોકો ગંભીર રીતે […]



