ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
જનગણના 2027 : ગુજરાતમાં 1 જૂનથી પ્રથમ તબક્કાનો પ્રારંભ, જાણો ઘરે બેઠા ‘સેલ્ફ-એન્યુમરેશન’ કરવાની રીત
ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલય દ્વારા આગામી ‘જનગણના 2027’ ની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું કે, આ વખતે જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. વર્ષ 2011 પછી લાંબા વિરામ બાદ યોજાઈ રહેલી આ ગણતરી દેશના ભાવિ આયોજન માટે અત્યંત […]
