ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ યોજાઈ હાઈ-લેવલ બેઠક, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને એલર્ટ રહેવા આદેશ
ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોની વણઝાર વચ્ચે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત મોનિટરિંગ કરી રહ્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય (હાઈ-લેવલ) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વાયરસના વ્યાપને નિયંત્રિત કરવા, અસરગ્રસ્ત દર્દીઓની […]



