નડિયાદમાં ગુંજ્યા ભજનના સૂર, માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભજન સ્પર્ધામાં 22 મંડળોની જમાવટ
નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પીજ રોડ સ્થિત સત્સંગ હોલમાં માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 9:00 કલાકે સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં કરમસદ સંતરામ મંદિરથી મોરારીદાસ મહારાજ, વડતાલ મંદિરથી ત્યાગ સ્વામી, માઈ મંદિરથી બંટીભાઈ અને બ્રહ્માકુમારીઝથી […]


