નકલી દવા-ભેળસેળિયા માફિયાઓ સામે ‘કડક કાયદો’ બનાવો : કુમાર કાનાણીની આક્રમક રજૂઆત
સુરતના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યમાં નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થોમાં બેફામ ભેળસેળ કરનારા માફિયાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને તાત્કાલિક કડક કાયદો બનાવવા અને તેનો સખત અમલ કરવાની માંગ કરી છે. કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે, ભેળસેળ કરનારા તત્ત્વો હાલમાં બેફામ બની […]









