કેદીઓ જેલમાં જ કરી શકશે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ, ગુજરાત જેલ વિભાગ અને NIOS વચ્ચે ઐતિહાસિક MOU
અમદાવાદ: ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલમાં સજા કાપી રહેલા બંદીવાનો (કેદીઓ)ના પુનર્વસન, શિક્ષણ અને તેમના પરિવારોના ભવિષ્યને સુધારવા માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. ગઈ કાલે તા. ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ (અમદાવાદ સેન્ટ્રલ જેલ) ખાતે “એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત એક વિશેષ […]









