Saturday, 13 June 2026

Tag: Gujarati News

ગુજરાત મધ્ય ગુજરાત

કેદીઓ જેલમાં જ કરી શકશે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ, ગુજરાત જેલ વિભાગ અને NIOS વચ્ચે ઐતિહાસિક MOU

અમદાવાદ: ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલમાં સજા કાપી રહેલા બંદીવાનો (કેદીઓ)ના પુનર્વસન, શિક્ષણ અને તેમના પરિવારોના ભવિષ્યને સુધારવા માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. ગઈ કાલે તા. ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ (અમદાવાદ સેન્ટ્રલ જેલ) ખાતે “એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત એક વિશેષ […]

દેશ-દુનિયા મનોરંજન

‘રૂ. ૩૭૦ ની બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે નોંધી FIR

મુંબઈ: સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફેમ મેળવવા માટે કરવામાં આવતી કોમેડી ક્યારેક ગળાનો ફાંસો બની શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ‘રૂ. ૩૭૦ ની બિરયાની’ (Rs 370 Biryani) વાળા વિવાદિત વીડિયો બાદ કોમેડિયન પ્રણિત મોરે (Pranit More) સતત નવી મુશ્કેલીઓમાં ફસાતો જઈ રહ્યો છે. નેશનલ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬ : ચારેય બેઠકો પર પરિણામો જાહેર, તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા ઘોષિત

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, ૨૦૨૬ અંતર્ગત ખાલી પડેલી ચાર મહત્વની બેઠકો માટેના પરિણામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના સચિવ અને નિયુક્ત ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા દ્વારા આજે ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ વિધિવત રીતે આ ચારેય બેઠકો પરના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. રસપ્રદ અને મહત્વની બાબત એ છે કે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

એસ.ટી. નિગમની બમ્પર કમાણી : ઉનાળુ વેકેશનમાં ૧૯,૨૦૦ એક્સ્ટ્રા ટ્રીપ્સ દોડાવી, ૯.૬૦ લાખ મુસાફરોએ કર્યો પ્રવાસ

ગાંધીનગર: ઉનાળાના વેકેશન ૨૦૨૬ દરમિયાન મુસાફરોના ભારે ધસારા અને ટ્રાફિકને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૯,૨૦૦ જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીનગરના ધક્કા બંધ : પોલીસ કમિશનરથી લઈને PI સુધીના તમામ અધિકારીઓ માટે દરરોજ પ્રજાને સાંભળવું ફરજિયાત

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક (જિલ્લા કે પોલીસ સ્ટેશન) કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ કડક આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી અને જવાબદાર બનાવવાનો છે, જેથી સામાન્ય અરજદારોને પોતાના […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

Ahmedabad : કેબિનેટે આપી મેટ્રો ફેઝ ૨A ને મંજૂરી, હવે કોટેશ્વર રોડથી સીધા એરપોર્ટ પહોંચાશે

અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગરના લાખો મુસાફરોની સુવિધામાં મોટો વધારો કરવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ૨(A) (Koteshwar Road to Airport Corridor) ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો કોરિડોર કોટેશ્વર રોડને સીધો જ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat Police : ‘ઓપરેશન મિલાપ’ હેઠળ માત્ર એક જ મહિનામાં ગુમ થયેલા ૧,૪૭૦ લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન

ગાંધીનગર: પોતાના ગુમ થયેલા સ્વજનની રાહ જોઈને આંસુ સારતા હજારો પરિવારો માટે ગુજરાત પોલીસ દેવદૂત સાબિત થઈ છે. નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલું રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયું છે. આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત પોલીસે માત્ર એક […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : મુખ્યમંત્રી યોજનાની સીટી બસ સેવા માત્ર ૪ રૂટ પર સીમિત રહેતા નાગરિકોમાં ભારે આક્રોશ

નડિયાદ: નડિયાદ શહેરમાં ‘મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના’ અંતર્ગત કરોડોના ખર્ચે શરૂ કરાયેલી સીટી બસ સેવા સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે ફ્લોપ શો સાબિત થઈ રહી છે. બસ સેવા શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બસોને માત્ર ૪ રૂટ પર જ સીમિત રાખવામાં આવતા સ્થાનિક રહીશોમાં વ્યાપક અસંતોષ અને રોષ જોવા મળી […]

દેશ-દુનિયા બિઝનેસ

ભારતના કૃષિ નિકાસને લઈ વૈશ્વિક સ્તરે વિશ્વસનીયતા જોખમાઈ, નેપાળે પણ મૂક્યો પ્રતિબંધ

ભારતની કૃષિ નિકાસ (Agri-Export) હાલના સમયે વૈશ્વિક બજારમાં કમ્પ્લાયન્સ ફેઈલ્યોર એટલે કે આંતરરાષ્ટ્રીય નિયમો અને ગુણવત્તાના માપદંડો પર ખરા ન ઉતરવાના કારણે અત્યાર સુધીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. તાજેતરના ઝટકામાં, નેપાળના કૃષિ અને પશુધન વિકાસ મંત્રાલયે ભારતથી આવતી વિવિધ ખેતપેદાશોની આયાત પર અસ્થાયી પ્રતિબંધ (Temporary Ban) લાદી દીધો છે. નેપાળની ક્વોરેન્ટાઇન તપાસ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ખેડૂતો માટે ખુશખબર: ૧૧ જૂનથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે છોડાશે પાણી

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોના વ્યાપક અને વિશાળ હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી શૈક્ષણિક અને કૃષિ સત્રના પ્રારંભ પૂર્વે જ ખેડૂતોને વાવણી અને ઉભા પાક માટે પાણીની અછત ન સર્જાય તે હેતુથી, આગામી ગુરૂવાર એટલે કે ૧૧ જૂન, ૨૦૨૬ થી નર્મદા નહેરોમાંથી (Narmada Canals) સિંચાઈ માટે પાણી […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic