બાલાશિનોરમાં હિપેટાઇટિસ-એનો કહેર: તંત્ર એક્શન મોડમાં, 26 હજાર ઘરોનું સર્વેક્ષણ અને ‘મોહલ્લા ક્લિનિક’ શરૂ
બાલાશિનોર: મહિસાગર જિલ્લાના બાલાશિનોર શહેરી વિસ્તારમાં હાલમાં હિપેટાઇટિસ-એ (કમળો) ના કેસોમાં વધારો જોવા મળતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સર્વેક્ષણ તેમજ જનજાગૃતિની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ઘરે-ઘરે સર્વેક્ષણ અને ક્લોરીનેશન પર ભાર તંત્ર દ્વારા રચવામાં […]
