ગુજરાત
મધ્ય ગુજરાત
ચા બનાવવાના બહાને પાડોશી નરાધમે સગીરાને પોતાના ઘરે બોલાવી, અમદાવાદનો ચકચારી મામલો
અમદાવાદ: શહેરમાંથી વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કલંકિત માનસિકતા દર્શાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ચાર માળિયા સોસાયટીમાં એક સગીરા પર તેના જ પાડોશીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગીરાને ઘરમાં એકલતાનો લાભ લઈ ચા બનાવવાના બહાને બોલાવી આ કૃત્ય આચરવામાં […]
