ન્યાયના ધામમાં રાષ્ટ્રપ્રેમનો ગુંજાવ : ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલે લહેરાવ્યો તિરંગો
અમદાવાદ: દેશભરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલ છે, ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ પરિસર ખાતે પણ આ રાષ્ટ્રીય પર્વની અત્યંત શાનદાર, ગૌરવપૂર્ણ અને ગરિમામય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સુનિતા અગરવાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત ન્યાયમૂર્તિઓ, વકીલો અને ન્યાયિક અધિકારીઓએ રાષ્ટ્રગાન સાથે દેશના શાન સમાન ત્રિરંગાને […]



