ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: યાત્રાળુઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત
અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મહામેળો ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા અંબાજીના દર્શન કરવા માટે ઉમટી પડશે. યાત્રાળુઓની સુવિધા, સલામતી અને વ્યવસ્થાપનને વધુ સરળ બનાવવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવો નિયમ લાગુ […]







