દેશ-દુનિયા
૧૯૬૦ની સિંધુ જળ સંધિ: એક ઐતિહાસિક ભૂલ?, જે.પી. નડ્ડાએ લગાવ્યા આરોપ
નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ૧૯૬૦માં થયેલી સિંધુ જળ સંધિ પર ટ્વિટ કરીને ઐતિહાસિક વિગતો રજૂ કરી છે અને આ સંધિને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલોમાંની એક ગણાવી છે. તેમણે આ સંધિને રાષ્ટ્રીય હિત કરતાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને વધુ મહત્વ આપવાનો નિર્ણય ગણાવ્યો છે. નડ્ડાએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, જ્યારે […]
