માધવપુર ઘેડનો મેળો 2026 : ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીજીના વિવાહ પર્વનો આજથી ભવ્ય પ્રારંભ
પોરબંદર: સંસ્કૃતિ અને વિરાસતની ઉજવણી સમાન માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનો આજથી એટલે કે ૨૭ માર્ચ ૨૦૨૬થી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો આ પાંચ દિવસીય મેળો ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આ મેળાએ ‘એક ભારત, […]

