Friday, 17 April 2026

Tag: Lord Krishna

ગુજરાત સૌરાષ્ટ્ર

માધવપુર ઘેડનો મેળો 2026 : ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીજીના વિવાહ પર્વનો આજથી ભવ્ય પ્રારંભ

પોરબંદર: સંસ્કૃતિ અને વિરાસતની ઉજવણી સમાન માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનો આજથી એટલે કે ૨૭ માર્ચ ૨૦૨૬થી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો આ પાંચ દિવસીય મેળો ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આ મેળાએ ‘એક ભારત, […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોરમાં જન્માષ્ટમીના પર્વની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનંત વર્ષોની પરંપરા મુજબ, આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શને ઉમટી પડ્યા છે. આ પાવન દિવસની શરૂઆત વહેલી સવારે ૦૬:૪૫ વાગ્યે ભગવાન રાજા રણછોડની મંગળા આરતીથી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને ભક્તિમય […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic