ગુજરાત
મધ્ય ગુજરાત
નડિયાદવાસીઓ માટે રાહતના સમાચાર : ચોમાસામાં જળબંબાકારથી મુક્તિ અપાવવા 30 દિવસમાં તૈયાર થશે નવો વિશાળ કાંસ
નડિયાદ: નડિયાદ શહેરના હાર્દ સમાન વિસ્તારમાં દર ચોમાસે સર્જાતી જળબંબાકારની સ્થિતિમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. નડિયાદના સરદાર ભુવન નીચેથી પસાર થતા જૂના અને કાંપથી ભરાઈ ગયેલા કાંસને બદલે હવે અદ્યતન અને વિશાળ નવો કાંસ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ વ્યવહારમાં ફેરફાર: 30 દિવસ સુધી […]
