ગુજરાતમાં ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક-૨૦૨૫ પસાર, મહિલાઓને રાત્રિ પાળીમાં કામ કરવાની મંજૂરી
ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025’ પસાર કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વિકાસમાં મહિલા શ્રમયોગીઓની ભાગીદારી વધારવાનો અને તેમના હિતોનું રક્ષણ કરવાનો છે. આ સુધારા વિધેયકથી મહિલા શ્રમયોગીઓને તેમની સંમતિથી રાત્રિ પાળીમાં કાયદેસર રીતે કામ કરવાની તક મળશે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ નિર્ણયને મહિલાઓના સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા […]
