ગુજરાત
મધ્ય ગુજરાત
પેટલાદના વહેરા, ડભાસી અને સંતોકપુરામાં કાંસ પર બનશે નવા નાળા, મંત્રી કમલેશ પટેલે કર્યું ખાતમુહૂર્ત
આણંદ: આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના અને પ્રજાલક્ષી માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ વિધાનસભા વિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં વર્ષો જૂની પરિવહન સમસ્યાના નિરાકરણ માટે અંદાજિત રૂ. ૩ કરોડ ૯૮ લાખના ખર્ચે નવા નાળા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાણા રાજ્ય મંત્રીના હસ્તે […]
