ગુજરાત
દક્ષિણ ગુજરાત
નમામિ દેવી નર્મદે : શ્રદ્ધાના ઘોડાપૂર સાથે ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો મંગલ પ્રારંભ
નર્મદા: ‘નર્મદે સર્વદે’ અને ‘નમામિ દેવી નર્મદે’ના ગુંજારવ સાથે આજથી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો દિવ્ય પ્રારંભ થયો છે. પુરાણોમાં નર્મદા મૈયાના દર્શન માત્રથી પાપોનું નિવારણ થતું હોવાનું માહાત્મ્ય છે, ત્યારે ચૈત્ર માસના આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી, માતા નર્મદા અને ભગવાન રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી છે. ૧૯ […]
