ગીર બાદ હવે બરડા અભયારણ્ય સિંહોનું બીજું ઘર, ૧૭ સિંહોનો પરિવાર થયો સ્થાપિત
ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહો માટે હવે ગીર બાદ બીજું મોટું અને સુરક્ષિત નિવાસસ્થાન તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહોની વધતી હાજરી અને કુદરતી રીતે જ તેમના સંવર્ધનથી વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. આ અંગે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે અને […]
