નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત, જાણો વધુ
નવી દિલ્હી: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક સૌજન્યપૂર્ણ અને મહત્વપૂર્ણ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા વિવિધ લોકાભિમુખ, વિકાસલક્ષી અને જનકલ્યાણકારી પ્રોજેક્ટ્સ તેમજ સરકારી અભિયાનો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વધતો વ્યાપ મુલાકાત દરમિયાન […]
