હોળી-ધૂળેટી પર્વ પર ST નિગમ દ્વારા 7400થી વધુ વધારાની ટ્રીપનું સંચાલન, Dy.CMએ પાઠવ્યા અભિનંદન
ગાંધીનગર: હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે વતન જતા અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા હાથ ધરવામાં આવેલ વિશેષ આયોજન અત્યંત સફળ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હોળી-ધૂળેટીના પર્વ પર નિગમની આ સરાહનીય કામગીરી બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને સમગ્ર વહીવટી સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. તેમણે […]




