ગંભીરા બ્રિજ : રીપેરીંગનો ડામર અને કાટમાળ સીધો મહીસાગર નદીમાં પધરાવાયો, સ્થાનિકોમાં ભારે આક્રોશ
વડોદરા/આણંદ: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અને મહીસાગર નદી પર આવેલા ઐતિહાસિક ગંભીરા બ્રિજ પર ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત જુલાઈ મહિનામાં આ જ બ્રિજ પર સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં ૨૧ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હવે સમારકામની પ્રક્રિયા પર્યાવરણ અને […]

