Sunday, 31 May 2026

Tag: Sardar Patel

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ અમૃત પર્વ : ‘આવનારા 1000 વર્ષની પ્રેરણાનો ઉત્સવ’, વડાપ્રધાન મોદીએ સોમનાથમાં શૌર્ય અને આસ્થાને વધાવી

વેરાવળ (સોમનાથ): “સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે.” આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જેઓ આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી એટલે કે ‘સોમનાથ અમૃત પર્વ-2026’માં સહભાગી થયા હતા. સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026: ગિનિસ વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક સાથે ગુજરાતનું ગૌરવ વધારતું અમદાવાદ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જેનો પ્રારંભ થયો છે, તેવા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026’એ પ્રથમ દિવસે જ ઇતિહાસ રચી દીધો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ પ્રદર્શનમાં તૈયાર કરવામાં આવેલ ફ્લાવર મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના ફ્લાવર પોર્ટ્રેટને સત્તાવાર રીતે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં સ્થાન પ્રાપ્ત થયું છે. […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 : મુખ્યમંત્રીએ પ્રકૃતિના અનોખા ઉત્સવનો શુભારંભ કરાવ્યો

અમદાવાદ: અમદાવાદની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026’નો રંગેચંગે પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રકૃતિના અનોખા ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ વર્ષે ફ્લાવર શો “ભારત એક ગાથા” થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં અગણિત પુષ્પોની મહેંક વચ્ચે ભારતની ભવ્ય વિરાસત અને આધુનિક […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 : સાબરમતી રિવરફ્રન્ટ પર ખીલી ઉઠશે ભારતની ભવ્યતા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૪મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના ફ્લાવર શોની થીમ “ભારત એક ગાથા” રાખવામાં આવી છે, જે અંતર્ગત ભારતના પૌરાણિક વારસાથી માંડીને આધુનિક ભારતની પ્રગતિની ગાથા ફૂલોના સુંદર માધ્યમથી રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનનો શુભારંભ ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ માનનીય મુખ્યમંત્રી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાનગર : PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રને એકતાંતણે બાંધનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શક્તિ, કૌશલ્ય અને શિસ્તનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. નારીશક્તિની આગેવાની અને શિસ્તબદ્ધ પ્રદર્શન: આ વર્ષની રાષ્ટ્રીય એકતા પરેડની સૌથી નોંધનીય બાબત એ હતી કે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic