ગુજરાત
દક્ષિણ ગુજરાત
સુરતમાં શોકનો માહોલ : શિરડી દર્શન કરીને પરત ફરતા યુવાનોને નાસિક નજીક ગમખ્વાર અકસ્માત
સુરત શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શિરડીના સાઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના સાત યુવાનોને મહારાષ્ટ્રના નાસિક નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે, જેમાં ત્રણ યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે સુરત શહેરમાં અને મૃતક યુવાનોના પરિવારજનો તથા મિત્રવર્તુળમાં શોકનો માહોલ […]
