Wednesday, 2 September 2026

Tag: Siyaram Foundation

ગુજરાત મધ્ય ગુજરાત

માનવસેવાનું અવિરત ઝરણું: આણંદના વલાસણમાં 51 દીકરીઓના લગ્ન સાથે ‘સિયારામ ફાઉન્ડેશન’ની હેટ્રિક

આણંદ: કેટલાક લોકોની હાજરી જ માનવસેવાના ભગીરથ કાર્યોની સાક્ષી પૂરતી હોય છે. આણંદના વલાસણ ગામે માં મેલડીના પાવન પ્રાંગણમાં ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સેવાનો એક અદભૂત નજારો જોવા મળ્યો. ‘સિયારામ ફાઉન્ડેશન’ના સ્થાપક દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિની 51 દીકરીઓએ ધામધૂમપૂર્વક પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપાલીબેને ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic