આણંદ જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ બનાવવા ઉમરેઠમાં વિશેષ કાર્યશાળા
ઉમરેઠ: બાળ વિવાહ હવે ભારતમાં ગેરકાયદે છે. તેમ છતાં અનેક વિસ્તારો એવા છે જ્યાં બાળ વિવાહના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આણંદ જિલ્લાને બાળ વિવાહના દૂષણમાંથી મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે ઉમરેઠ નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે એક દિવસીય મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “૧૦૦ દિવસ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત યોજાયેલા આ […]

