પૂરગ્રસ્ત સુરતના લારી-ગલ્લાવાળાથી લઈ દુકાનદારોને મોટી કેશ સહાય, ૧ વર્ષનો વેરો માફ! જાણો વધુ
સુરત. જુલાઈ ૨૦૨૬ દરમિયાન સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા મુસળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂરના પાણી ભરાઈ જવાના કારણે સુરતના સ્થાનિક વાણિજ્ય, વેપાર અને સેવાકીય એકમોને પારાવાર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં સુરતના વેપાર-ધંધા ફરી ધબકતા થાય અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક […]

