અમદાવાદમાં ગરમીનો પ્રકોપ : વાહનચાલકોને લૂથી બચાવવા 70 ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રહેશે
અમદાવાદ: રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આ કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિમાં રસ્તા પર નીકળતા વાહનચાલકોને લૂ (Heatstroke) થી બચાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને […]


