ઉત્તર ગુજરાત
ગુજરાત
વડગામમાં હર્ષ સંઘવીનો હુંકાર : ‘હવાલા’ અને ‘જાતિવાદ’ની રાજનીતિ કરનારાઓનો જનતા સફાયો કરશે
વડગામ: બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી. આ સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વિકાસ વિરોધી અને જાતિવાદ ફેલાવનારા તત્વોને ઓળખી ગઈ છે અને આ ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના શાસન […]
