નર્મદા જિલ્લામાં ધર્માંતરણ વિરોધી કાયદાના લીરેલીરા? રાષ્ટ્રીય આદિજાતિ મંચે તંત્ર સામે ઉઠાવ્યા સવાલ
નર્મદા: ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલી હોવા છતાં નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય આદિજાતિ મંચ મેદાને આવ્યું છે. મંચ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં ચાલી રહેલા ધર્માંતરણના ખેલને તાત્કાલિક અટકાવવા અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી […]

