Tuesday, 21 April 2026

Tag: Breaking News Narmada

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લામાં ધર્માંતરણ વિરોધી કાયદાના લીરેલીરા? રાષ્ટ્રીય આદિજાતિ મંચે તંત્ર સામે ઉઠાવ્યા સવાલ

નર્મદા: ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલી હોવા છતાં નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય આદિજાતિ મંચ મેદાને આવ્યું છે. મંચ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં ચાલી રહેલા ધર્માંતરણના ખેલને તાત્કાલિક અટકાવવા અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic