ગુજરાત
મધ્ય ગુજરાત
ચાંદોદનો મલ્હારરાવ ઘાટ ૫૧૦૦ દીવડાથી ઝળહળ્યો : MLA શૈલેષ મહેતાએ નર્મદા આરતી કરી
દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર તરીકે જાણીતા ચાંદોદ ખાતે અત્યંત ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. આ પર્વની સાંજે ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ૫૧૦૦ દીવડાથી ઝળહળી ઉઠ્યો હતો, જેના કારણે નર્મદાજીના કિનારે દિવ્ય અને ભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું. ધારાસભ્ય મહેતા પરિવાર સાથે જોડાયા દેવ દિવાળીના આ પાવન અવસરે ડભોઈ-ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા […]
