આણંદમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક : ‘જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરો’
આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા લોકપ્રશ્નોના નિકાલ અને જિલ્લાના વહીવટી કાર્યક્ષમતા વધારવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નો અને વહીવટી પારદર્શિતા પર ભાર જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી કે, ધારાસભ્યશ્રીઓ […]
