મહેસૂલ વિભાગમાં મોટો ફેરફાર : રાજ્યમાં નાયબ મામલતદારો અને તલાટીઓની સામૂહિક જિલ્લા ફેરબદલી
ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા અને કર્મચારીઓની વિનંતીઓને ધ્યાને રાખીને રાજ્યભરમાં મોટા પાયે બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના આ નિર્ણય હેઠળ નાયબ મામલતદાર (વર્ગ-૩) અને મહેસૂલી તલાટી (વર્ગ-૩) સંવર્ગના અનેક કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. નાયબ મામલતદારોની ફેરબદલીની વિગત મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર […]
