વડોદરાના પરાગરાજાના ગણરાજામાં “વિનાયકી સ્વરૂપ”ની સ્થાપના: સ્ત્રી શક્તિનું અનોખું પ્રતીક
વડોદરા: વડોદરાના જાણીતા શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૫માં આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી છે. મંડળ દ્વારા ગણેશજીના “વિનાયકી સ્વરૂપ” (ગણેશજીનું સ્ત્રી સ્વરૂપ)ની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના અનેક સ્વરૂપોમાંથી, વિનાયકી સ્વરૂપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે સ્ત્રી તત્વનું અને ‘શ્રી ગણપતિજીની શક્તિ’નું પ્રતીક છે. આ સ્વરૂપ એ દર્શાવે […]




