ગુજરાત
મધ્ય ગુજરાત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદથી ટ્રેન, વડોદરાથી એસ.ટી. બસ અને પછી સાયકલ ચલાવી કાર્યક્રમમાં પહોંચ્યા
પંચમહાલ: વૈશ્વિક ઈંધણ સંકટ અને વડાપ્રધાન મોદીના કરકસરના આહવાન વચ્ચે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાદગી અને પર્યાવરણ સરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલએ કોઈ વીઆઈપી (VIP) કાફલો કે હેલિકોપ્ટર વાપરવાને બદલે એક સામાન્ય નાગરિકની જેમ જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો. તેઓ આજે સવારે અમદાવાદ […]
