Tuesday, 1 September 2026

Tag: Gujarat tourism

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના આંગણે દેશભક્તિનો ઉત્સવ: અક્ષર ફાર્મમાં ‘મેરા ભારત મહાન’ પ્રોજેક્શન શોનો ભવ્ય પ્રારંભ

આણંદ: ચરોતરની ધરતી પર ફરી એકવાર ભક્તિ અને દેશભક્તિનો માહોલ જામ્યો છે. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તથા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉપક્રમે આણંદના અક્ષર ફાર્મ ખાતે “મેરા ભારત મહાન” પ્રોજેક્શન શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિએ વિશેષ આકર્ષણ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરાના આકાશમાં રંગોનો મેળો: નવલખી મેદાનમાં 18 દેશોના પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) ના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે 12માં પતંગોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં 18 દેશોના 52 તેમજ ભારતનાં 11 રાજ્યોના અને સ્થાનિક 100 પતંગબાજો અવનવી અને રંગબેરંગી પતંગો […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અમદાવાદમાં ભારત-જર્મનીની મૈત્રીના ‘સપ્તરંગી’ દર્શન : PM મોદી અને ચાન્સેલર મેર્ઝએ ચગાવ્યા પતંગ

અમદાવાદ: ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી. ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને આત્મનિર્ભરતાના સંદેશ પ્રત્યે […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ સ્વાભિમાન પર્વ : PM નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સોમનાથમાં દિવ્ય માહોલ

સોમનાથ: ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે સોમનાથમાં એક અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગિરનાર તીર્થક્ષેત્રના નામી-અનામી સાધુ-સંતોએ એકત્ર થઈને સોમનાથના શંખચોકથી ભગવાન મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ડમરૂના નાદ અને ઢોલના તાલે ભક્તિની હેલી […]

ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

સોમનાથના સાનિધ્યમાં ભક્તિનો મહાસાગર : શિવ આરાધનાના સૂરોએ શ્રદ્ધાળુઓને કર્યા મંત્રમુગ્ધ

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ઝગમગતી રોશનીથી ન્હાઈ ઉઠેલા સોમનાથ મંદિરના પટાંગણમાં દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. નામી કલાકારોએ રેલાવી […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ: સવારે 6 થી રાત્રે 10 સુધી મનોરંજનનો મહાકુંભ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત વાર્ષિક કાંકરિયા કાર્નિવલ 2025નો આજથી (25 ડિસેમ્બર) ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આગામી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ સાત દિવસીય મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડશે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વર્ષ 2008થી શરૂ થયેલો આ કાર્નિવલ આજે આંતરરાષ્ટ્રીય સ્તરનું આકર્ષણ બની ગયો છે. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

UN એમ્બેસેડરએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી : સ્મારકને ‘એકતાનું પ્રતીક’ ગણાવ્યું

ગુજરાતના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી (SoU) ને વધુ એક વૈશ્વિક માન્યતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations – UN)ના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ આજે SoUની મુલાકાત લીધી અને તેની સ્થાપત્યકીય અજાયબી તેમજ આસપાસના આકર્ષક કુદરતી સૌંદર્યની ભરપૂર પ્રશંસા કરી. ડૉ. અફેદીએ તેમની મુલાકાત દરમિયાન માત્ર પ્રતિમા જ નહીં, પરંતુ […]

ઉત્તર ગુજરાત ગુજરાત

પોળો ફોરેસ્ટમાં ફસાયેલા ૬ છોકરાઓને વિજયનગર પોલીસે સુરક્ષિત બચાવ્યા

વિજયનગર પોળો ફોરેસ્ટ ખાતે વણજ ડેમમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં ફસાયેલા છ યુવકોને વિજયનગર પોલીસે સહીસલામત રીતે બચાવી લીધા હતા. સાબરકાંઠા પોલીસ દ્વારા આ ઓપરેશનની માહિતી આપવામાં આવી હતી. આ ઘટના આજે સવારે 6 વાગ્યા આસપાસ બની, જ્યારે ઇન્ટરનશિપ કરી રહેલા યુવકોનો એક ગ્રુપ પોળો ફોરેસ્ટ ફરવા માટે નીકળ્યો હતો. સવારના સમયે ડેમમાં પાણીનો […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

ગીરના જંગલમાં સિંહબંધુ ‘જય-વીરૂ’ની યાદ અમર : આદિત્ય ગઢવીના કંઠે સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ

ગીર, ગુજરાત: ગીરના જંગલ પર રાજ કરનાર અને જેમની અતૂટ મિત્રતાની વાર્તાઓ આજે પણ વન્યજીવ પ્રેમીઓની જીભ પર છે, તેવા સિંહબંધુ ‘જય’ અને ‘વીરૂ’ની જોડીને એક વિશિષ્ટ સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. પરિમલ નથવાણી પ્રસ્તુત અને જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીના દમદાર કંઠે ‘જય-વીરૂની જોડી’ શીર્ષક હેઠળનું આ મ્યુઝિકલ ટ્રિબ્યુટ ૭ ઓગસ્ટે રિલીઝ થશે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic