નડિયાદમાં ‘ગાંધી માય ફાધર’ના ગાંધીજી : અભિનેતા દર્શન જરીવાલા વક્તવ્ય આપશે
નડિયાદ: ચરોતરની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વધારો કરતાં, નડિયાદના ઐતિહાસિક અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં આગામી રવિવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દી અને ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અને ‘ગાંધી માય ફાધર’ ફિલ્મના અભિનેતા દર્શન જરીવાલા ‘ગ્રંથના પંથ’ કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપવા માટે પધારશે. આગામી ૨ નવેમ્બર, રવિવાર ના રોજ, પુસ્તકાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમનો વિષય વર્ષ […]

