‘ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા’, પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ પર વિદેશ મંત્રીનું રાજ્યસભામાં નિવેદન
નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ સંઘર્ષને પગલે ભારત સરકાર સતત નજર રાખી રહી છે. આજે 9 માર્ચ 2026ના રોજ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રાજ્યસભામાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંઘર્ષ 28 ફેબ્રુઆરીથી વધુ ગંભીર બન્યો છે. ભારતે શરૂઆતથી જ તમામ પક્ષોને હિંસા છોડી સંયમ રાખવા અને રાજદ્વારી […]

