ગુજરાત
સૌરાષ્ટ્ર
કચ્છના ખડીર વિસ્તારને મોટી ભેટ : તળાવોને નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય
કચ્છ જિલ્લાના સરહદી અને પછાત ગણાતા ખડીર વિસ્તારની ખેતી અને પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ₹૪૫૧ કરોડથી વધુના ખર્ચે ખડીર વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચાડવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. […]
